Latest News

ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી સેજાભંડાર દાદા ના ૩૬ મા ભાતીગળ મેળા પ્રસંગે ગૌ સેવા ના લાભાર્થ યોજાયેલા રાત્રિ ડાયરો અને ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં અનેક રાજકીય , સામાજિક તેમજ સહકારી આગેવાનોની ઉપસ્થિતિ… ચંદ્રયાન- 3 ની ઐતિહાસિક સફળતાને બિરદાવવા અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના નેતૃત્વગણ તેમજ કાર્યકર્તા મિત્રો સાથે સંસદસભ્ય શ્રી ડો.કિરીટભાઈ સોલંકીજી ની ઈસરોના વડામથક ખાતે પ્રેરણાદાયી મુલાકાત … બિપરજોય વાવાઝોડા સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનું આગોતરું આયોજન. ભાજપાના સંપર્ક સે સમર્થન અંતર્ગત એલિસબ્રિજ વિધાનસભામાં મધ્યપ્રદેશના રાહુલ કોઠારીજી ની મુલાકાત કોલ ઇન્ડિયામાંથી 3 ટકા હિસ્સો વેચશે સરકાર, જારી કરી નોટીસ

Politics News

Sports

  • ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …
    નમસ્કાર ન્યુઝ ગાંધીનગર
    આજે ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ રજુ કર્યું…

    આજે ગુજરાત વિધાનસભા ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટેના રાજ્ય સરકારના અંદાજપત્રની ‘બજેટ પોથી’ દર્શાવે છે ‘વારલી પેઇન્ટિંગ’ સાથેના ‘ખાટલી ભરત’ થી ગુંથાયેલ અમૃતકાળમાં‌અગ્રેસર ગુજરાત ની પ્રગતિનો માર્ગ

    જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ…

    લક્ષ્ય અંત્યોદય
    પ્રણ અંત્યોદય
    પથ અંત્યોદય

    ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ

    ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું.

    સ્વસ્થ ગુજરાત માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર

    👉🏻 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે

    બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૪ કરોડની જોગવાઈ..

    ગરીબો માટે અન્ન સુરક્ષાનો ભરોસો ગુજરાત સરકાર

    • 71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 42%ની વૃદ્વિ સાથે ₹617 કરોડની જોગવાઇ
    • 39 લાખ કુટુંબોને વાર્ષિક બે રાંધણગેસના નિઃશુલ્ક રિફિલિંગ માટે ₹500 કરોડની જોગવાઇ

    અમૃતકાળમાં ગુજરાતનું સ્વાસ્થ્ય ક્ષેત્ર બનશે વધુ સુદૃઢ

    👉🏻 અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં સ્થાપવામાં આવશે નવી મેડિકલ કોલેજ

    👉🏻 નર્સોની ઉપલબ્ધિ વધારવા સ્થપાશે 5 નવી નર્સિંગ કોલેજ

    વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક ૨૦૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે..

    “રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે
    ₹ 568 કરોડનું વિશાળ બજેટ”

    આ વિકાસલક્ષી બજેટ થકી 500 નવી શાળાઓમાં ઈન સ્કૂલ યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવશે, તેમજ સ્પોર્ટ્સ સંકુલો અને યુનિવર્સિટીમાં ઉત્તમ અને સુદ્રઢ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

    ઉત્તમ માર્ગથી સર્વોત્તમ વિકાસ

    આગામી ત્રણ વર્ષમાં સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડવા
    ‘પરિક્રમા પથ’ની જાહેરાત

    સામાજિક સમરસતાને સુદ્રઢ બનાવવાની નેમ સાથે રાજ્યમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ સામાજિક; શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પાયાની સુવિધાઓ સહિત તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા પર સરકારે આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.

    ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે. આ બજેટ થકી અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની માન. પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે.

    ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ ગાંધીનગર

Health

  • ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …
    નમસ્કાર ન્યુઝ ગાંધીનગર
    આજે ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ રજુ કર્યું…

    આજે ગુજરાત વિધાનસભા ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટેના રાજ્ય સરકારના અંદાજપત્રની ‘બજેટ પોથી’ દર્શાવે છે ‘વારલી પેઇન્ટિંગ’ સાથેના ‘ખાટલી ભરત’ થી ગુંથાયેલ અમૃતકાળમાં‌અગ્રેસર ગુજરાત ની પ્રગતિનો માર્ગ

    જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ…

    લક્ષ્ય અંત્યોદય
    પ્રણ અંત્યોદય
    પથ અંત્યોદય

    ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ

    ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું.

    સ્વસ્થ ગુજરાત માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર

    👉🏻 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે

    બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૪ કરોડની જોગવાઈ..

    ગરીબો માટે અન્ન સુરક્ષાનો ભરોસો ગુજરાત સરકાર

    • 71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 42%ની વૃદ્વિ સાથે ₹617 કરોડની જોગવાઇ
    • 39 લાખ કુટુંબોને વાર્ષિક બે રાંધણગેસના નિઃશુલ્ક રિફિલિંગ માટે ₹500 કરોડની જોગવાઇ

    અમૃતકાળમાં ગુજરાતનું સ્વાસ્થ્ય ક્ષેત્ર બનશે વધુ સુદૃઢ

    👉🏻 અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં સ્થાપવામાં આવશે નવી મેડિકલ કોલેજ

    👉🏻 નર્સોની ઉપલબ્ધિ વધારવા સ્થપાશે 5 નવી નર્સિંગ કોલેજ

    વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક ૨૦૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે..

    “રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે
    ₹ 568 કરોડનું વિશાળ બજેટ”

    આ વિકાસલક્ષી બજેટ થકી 500 નવી શાળાઓમાં ઈન સ્કૂલ યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવશે, તેમજ સ્પોર્ટ્સ સંકુલો અને યુનિવર્સિટીમાં ઉત્તમ અને સુદ્રઢ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

    ઉત્તમ માર્ગથી સર્વોત્તમ વિકાસ

    આગામી ત્રણ વર્ષમાં સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડવા
    ‘પરિક્રમા પથ’ની જાહેરાત

    સામાજિક સમરસતાને સુદ્રઢ બનાવવાની નેમ સાથે રાજ્યમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ સામાજિક; શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પાયાની સુવિધાઓ સહિત તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા પર સરકારે આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.

    ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે. આ બજેટ થકી અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની માન. પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે.

    ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ ગાંધીનગર

Latest News

ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી સેજાભંડાર દાદા ના ૩૬ મા ભાતીગળ મેળા પ્રસંગે ગૌ સેવા ના લાભાર્થ યોજાયેલા રાત્રિ ડાયરો અને ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં અનેક રાજકીય , સામાજિક તેમજ સહકારી આગેવાનોની ઉપસ્થિતિ…

નમસ્કાર ન્યુઝ ખારોઇ કચ્છ ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામ જનો દ્વારા આયોજિત શ્રી...

ચંદ્રયાન- 3 ની ઐતિહાસિક સફળતાને બિરદાવવા અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના નેતૃત્વગણ તેમજ કાર્યકર્તા મિત્રો સાથે સંસદસભ્ય શ્રી ડો.કિરીટભાઈ સોલંકીજી ની ઈસરોના વડામથક ખાતે પ્રેરણાદાયી મુલાકાત …

નમસ્કાર ન્યુઝ અમદાવાદ ચંદ્રયાન- 3 ની ઐતિહાસિક સફળતાને બિરદાવવા અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના નેતૃત્વગણ તેમજ કાર્યકર્તા મિત્રો સાથે સંસદસભ્ય શ્રી ડો.કિરીટભાઈ સોલંકીજી ની ઈસરોના વડામથક...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનું આગોતરું આયોજન.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ...

ભાજપાના સંપર્ક સે સમર્થન અંતર્ગત એલિસબ્રિજ વિધાનસભામાં મધ્યપ્રદેશના રાહુલ કોઠારીજી ની મુલાકાત

ગતરોજ તા ૧૧/૬/૨૦૨૩ને રવિવારે સંપર્ક સે સમર્થન અભિયાન અંતર્ગત એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય તથા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના જનસંપર્ક કાર્યાલય ખાતે ભાજપા મધ્યપ્રદેશના પ્રદેશ...

કોલ ઇન્ડિયામાંથી 3 ટકા હિસ્સો વેચશે સરકાર, જારી કરી નોટીસ

source : google નમસ્કાર ન્યુઝ ન્યુ દિલ્લી ભારત સરકાર સરકારી માલિકીની માઇનર કોલ ઇન્ડિયા લિમિટેડમાં 3% સુધીનો હિસ્સો 225 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચવાની દરખાસ્ત...

You missed