Category: Gandhinagar

સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ.

નમસ્કાર ન્યુઝગાંધીનગર સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ. ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી…

ગુજરાત વિધાનસભાના પરિસરમાં રમાઈ ધુળેટી…

ગુજરાત વિધાનસભાના પરિસરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરી.આદિવાસી નૃત્યો અને લોકસંગીતથી વાતાવરણ અનેરા…

ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …

જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ… લક્ષ્ય અંત્યોદયપ્રણ અંત્યોદયપથ અંત્યોદય ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું…

આજે રજૂ થશે ભૂપેન્દ્ર દાદાની સરકારનું બજેટ, જાણો કેવું હશે દાદાનું બજેટ

નમસ્કાર ન્યુઝગાંધીનગર બજેટની રજૂઆત પહેલા આ મામલે નાણામંત્રીનું નિવેદન સામે આવ્યું છે.કનુ દેસાઈએ દાવો કર્યો છે કે આ બજેટ ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે સારું રહેશે. ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતે…

ફરી વખત વધ્યું ગુજરાતનું ગૌરવ

આયુષ્યમાન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ‘આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર- ૨૦૨૨ એનાયત નમસ્કાર ન્યુઝ ગાંધીનગર પુરા દેશમાં ગુજરાત મોડેલ સર્વશ્રેષ્ઠ છે અને ગુજરાત મોડેલને બીજા રાજ્યો પણ અનુસરતા હોય છે ત્યારે…

21મી ફેબ્રુઆરીની રાતથી 8 કલાક માટે ST બસનું ઓનલાઇન બુકિંગ બંધ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નીગમની બસોમાં ઓનલાઈન રિઝર્વેશનની કામગીરી તા.21મીની રાતથી 8 કલાક સુધી બંધ રહેશે. ઓનલાઈન બુકિંગ સેવા એપગ્રેડ કરવાની હોવાથી નિગમનો નિર્ણયએસટી નિગમની બસોમાં રોજની 60 હજારથી વધુ…

ગુજરાતભરમાં GSTનો સપાટો: ઝડપાયું રૂ. 4 હજાર કરોડનું મસમોટું કૌભાંડ, આ બે શહેરોમાંથી નીકળી સૌથી વધુ બોગસ પેઢીઓ

નમસ્કાર ન્યુઝ ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરાઇ છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી…

રાજ્યપાલ હોય તો આવા…

નમસ્કાર ન્યુઝગાંધીનગર આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત બે દિવસની સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

આજે ભાજપા કાર્યાલય કમલમ ખાતે યોજાયો ‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન

સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ |સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્ ‖ નમસ્કાર ન્યુઝગાંધીનગર સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ |સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્ ‖ આજે ભાજપા…

વિકાસ હોય તો આવો

ગુજરાતમાં આ જગ્યાએ બસો અને ટ્રેનો એકસાથે દોડશે વિકાસ હોય તો આવો ગુજરાતમાં આ જગ્યાએ બસો અને ટ્રેનો એકસાથે દોડશે નમસ્કાર ન્યુઝધોલેરા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી…

You missed