Category: Economy

કોલ ઇન્ડિયામાંથી 3 ટકા હિસ્સો વેચશે સરકાર, જારી કરી નોટીસ

source : google નમસ્કાર ન્યુઝ ન્યુ દિલ્લી ભારત સરકાર સરકારી માલિકીની માઇનર કોલ ઇન્ડિયા લિમિટેડમાં 3% સુધીનો હિસ્સો 225 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચવાની દરખાસ્ત કરી રહી છે. સરકારે બુધવારે…

વાગડ વાસીઓ માટે આવ્યા સારા સમાચાર

નમસ્કાર ન્યુઝકચ્છ રાપર વિધાનસભા ના પ્રાંથાળ વિસ્તારની જીવાદોરી સમાન બનનાર સરાણ જળાશય યોજના અંતર્ગત રૂ 720.14 કરોડની સરાણ પાઇપલાઇન યોજના નો વર્ક ઓર્ડર જળ સંપતિ સંશોધન વિભાગ (નર્મદા જળસંપતિ પાણી…

ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …

જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ… લક્ષ્ય અંત્યોદયપ્રણ અંત્યોદયપથ અંત્યોદય ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું…

વિદેશ મંત્રી એસ જયશંકરનો હુંકાર:

ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર નમસ્કાર ન્યુઝ ન્યુ દિલ્લી વિદેશ મંત્રી એસ જયશંકરનો હુંકાર: ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર વિદેશ મંત્રી એસ…

આજે રજૂ થશે ભૂપેન્દ્ર દાદાની સરકારનું બજેટ, જાણો કેવું હશે દાદાનું બજેટ

નમસ્કાર ન્યુઝગાંધીનગર બજેટની રજૂઆત પહેલા આ મામલે નાણામંત્રીનું નિવેદન સામે આવ્યું છે.કનુ દેસાઈએ દાવો કર્યો છે કે આ બજેટ ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે સારું રહેશે. ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતે…

રેલવે બની રહી છે વધુ આધુનીક

રેલવેમાં પાર્સલ અને સામાન રહેશે સુરક્ષિત, otp આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે નમસ્કાર ન્યુઝ રેલવે બની રહી છે વધુ આધુનીક રેલવેમાં પાર્સલ અને સામાન રહેશે સુરક્ષિત, otp આધારિત ‘ડિજિટલ…

21મી ફેબ્રુઆરીની રાતથી 8 કલાક માટે ST બસનું ઓનલાઇન બુકિંગ બંધ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નીગમની બસોમાં ઓનલાઈન રિઝર્વેશનની કામગીરી તા.21મીની રાતથી 8 કલાક સુધી બંધ રહેશે. ઓનલાઈન બુકિંગ સેવા એપગ્રેડ કરવાની હોવાથી નિગમનો નિર્ણયએસટી નિગમની બસોમાં રોજની 60 હજારથી વધુ…

ગુજરાતભરમાં GSTનો સપાટો: ઝડપાયું રૂ. 4 હજાર કરોડનું મસમોટું કૌભાંડ, આ બે શહેરોમાંથી નીકળી સૌથી વધુ બોગસ પેઢીઓ

નમસ્કાર ન્યુઝ ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરાઇ છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી…

રાજ્યપાલ હોય તો આવા…

નમસ્કાર ન્યુઝગાંધીનગર આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત બે દિવસની સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

જો આવું થશે તો જનતાને મળશે મોટી રાહત…

વિચારણા / કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે, રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવામાં આવશે. નમસ્કાર ન્યુઝ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે, રાજ્યો…

You missed