સારા સમાચાર / ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને ટ્રેન મુસાફરીમાં કોરોના પેહલા મળતું ડિસ્કાઉન્ટ ફરી મળી શકે છે …
નમસ્કાર ન્યુઝન્યુ દિલ્લી -વરિષ્ઠ નાગરિકોને મળતું હતું ડિસ્કાઉન્ટ રેલ્વે મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોને ફરી રાહત આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી છે. સંસદીય સમિતિએ રેલ્વે મંત્રાલયને ટ્રેન મુસાફરી દરમિયાન વરિષ્ઠ…
ભારતીય રેલવે દ્વારા અસારવા થી જયપુર ટ્રેનની થઈ શરૂઆત…… નવી ટ્રેન અસારવા – કોટા ટ્રેન પણ થશે ટૂંક સમયમાં શરૂ……… જાણો ટ્રેનના ટાઈમ ટેબલ
નમસ્કાર ન્યુઝ ભારતીય રેલવે દ્વારા અસારવા થી જયપુર ટ્રેનની થઈ શરૂઆત…. ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી ટ્રેન અસારવા – કોટા ટ્રેન પણ થશે ટૂંક સમયમાં શરૂ… 4 માર્ચથી શરૂ થઈ…
ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …
જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ… લક્ષ્ય અંત્યોદયપ્રણ અંત્યોદયપથ અંત્યોદય ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું…
વિકાસ હોય તો આવો
ગુજરાતમાં આ જગ્યાએ બસો અને ટ્રેનો એકસાથે દોડશે વિકાસ હોય તો આવો ગુજરાતમાં આ જગ્યાએ બસો અને ટ્રેનો એકસાથે દોડશે નમસ્કાર ન્યુઝધોલેરા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી…
સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકીની રજુઆતથી હવે કચ્છ – ઉત્તર ગુજરાતને જોડતા નવા રેલ માર્ગનું થશે નિર્માણ
સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકીની રજુઆતથી હવે કચ્છ – ઉત્તર ગુજરાતને જોડતા નવા રેલ માર્ગનું થશે નિર્માણ ચાણસ્મા – રાધનપુર રેલ નિર્માણનો સરકારનો નિર્ણય નમસ્કાર ન્યુઝ હવે કચ્છ – ઉત્તર ગુજરાતને…