કોલ ઇન્ડિયામાંથી 3 ટકા હિસ્સો વેચશે સરકાર, જારી કરી નોટીસ
source : google નમસ્કાર ન્યુઝ ન્યુ દિલ્લી ભારત સરકાર સરકારી માલિકીની માઇનર કોલ ઇન્ડિયા લિમિટેડમાં 3% સુધીનો હિસ્સો 225 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચવાની દરખાસ્ત કરી રહી છે. સરકારે બુધવારે…
source : google નમસ્કાર ન્યુઝ ન્યુ દિલ્લી ભારત સરકાર સરકારી માલિકીની માઇનર કોલ ઇન્ડિયા લિમિટેડમાં 3% સુધીનો હિસ્સો 225 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચવાની દરખાસ્ત કરી રહી છે. સરકારે બુધવારે…
નમસ્કાર ન્યુઝઅમદાવાદ ગતરોજ સંસદસભ્ય શ્રી ડો.કિરીટભાઈ સોલંકી સાહેબના નેતૃત્વમાં અમદાવાદ શહેરમાં આવેલ મેટ્રો રેલની મુલાકાત નો કાર્યક્રમ કાર્યકર્તા મિત્રો સાથે યોજાયો હતો. સાથે દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન અને…
નમસ્કાર ન્યુઝ અમદાવાદ આજરોજ AMA હોલ ખાતે સંસદસભ્ય શ્રી ડો.કિરીટભાઈ સોલંકીજીના નેતૃત્વમાં , આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના માર્ગદર્શન હેઠળ , ONGC ફાઉન્ડેશન અને Pal ફાઉન્ડેશનના સહયોગથી…
નમસ્કાર ન્યુઝ સપનું દીકરીનું, સહાય સરકારની… વિદેશ અભ્યાસ લોન યોજના થકી આર્થિક સહાય મેળવી વલસાડ જિલ્લાની આદિવાસી દીકરી મિતાલી બની પાયલોટ… અમેરિકાના કેલિફોર્નિયામાં પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધા બાદ…
રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત નમસ્કાર ન્યુઝ ગાંધીનગર ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીને લઈ મહત્વની જાહેરાત રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત અમદાવાદના ગાંગડને મળશે નવી…
નમસ્કાર ન્યુઝન્યુ દિલ્લી -વરિષ્ઠ નાગરિકોને મળતું હતું ડિસ્કાઉન્ટ રેલ્વે મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોને ફરી રાહત આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી છે. સંસદીય સમિતિએ રેલ્વે મંત્રાલયને ટ્રેન મુસાફરી દરમિયાન વરિષ્ઠ…
નમસ્કાર ન્યુઝગાંધીનગર કહેવાય છે કે ‘કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી , અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી… માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી કહે છે કે ‘ક…
નમસ્કાર ન્યુઝગાંધીનગર છેલ્લા 2 દિવસમાં થયેલા કમોસમી વરસાદથી ઘણા પાકોને નુકશાન પહોંચ્યું છે , એના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી એ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે…
નમસ્કાર ન્યુઝગાંધીનગર મહાત્મા મંદીર ગાંધીનગર ખાતે GPSC તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો ગાંધીનગરના મહાત્મા મંદિર…
નમસ્કાર ન્યુઝ ભારતીય રેલવે દ્વારા અસારવા થી જયપુર ટ્રેનની થઈ શરૂઆત…. ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી ટ્રેન અસારવા – કોટા ટ્રેન પણ થશે ટૂંક સમયમાં શરૂ… 4 માર્ચથી શરૂ થઈ…